Pages

Saturday 12 March 2016

આજનાં દિવસે




12 March

આજનાં દિવસે ગાંધીજીએ ઐતિહાસિક દાંડીકૂચ નો આરંભ કર્યો હતો. ઈ. સ. 1930 ની 12 મી માર્ચે સાબરમતી આશ્રમ, અમદાવાદથી આ યાત્રાની શરૂઆત કરી હતી. 

આ યાત્રામાં ગાંધીજી સાથે કુલ 78 લોકો જોડાયા હતા. 

યાત્રા પગપાળા હતી. સાબરમતીથી દાંડીનું અંતર 390 km ( 240 miles ) છે. 

ગાંધીજી જે ગામે રાતે પહોંચતા ત્યાં લોકોને આઝાદી માટે જાગૃત કરતા. સોમવારે તેઓ મૌનવ્રત પાળતા. 

દાંડી નવસારી જિલ્લાનું દરિયાકિનારાનું ગામ છે. 

6 એપ્રિલ નાં રોજ દાંડી પહોંચી ચપટી મીઠું ઉપાડી મીઠાનાં કાયદાનો ભંગ કર્યો.

No comments:

Post a Comment